Kubernagar
અમદાવાદમાં ધુળેટીનો ઉત્સવ માતમમાં ફેરવાયો! સાબરમતી નદીમાં ન્હાવા પડેલા કુબેરનગરના 4 મિત્રોના ડૂબી જવાથી મોત
By Kinjal Patel
—
અમદાવાદના કોટારપુર પાસે સાબરમતી નદીમાં ન્હાવા પડેલા કુબેરનગરના 4 યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. ધુળેટીના દિવસે બનેલી આ ઘટનાથી શોક છવાયો.







