ભારતનું અનોખું ગામ
આજના હાઈ-ટેક જમાનામાં પણ આ ગામના ઘરોમાં નથી દરવાજા! જાણો શું છે રહસ્ય?
By Kinjal Patel
—
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું Shani Shingnapur ભારતનું એક એવું અનોખું ગામ છે, જ્યાં ઘરો, દુકાનો કે બેંકમાં દરવાજા કે તાળાં નથી હોતા. જાણો આ અજબ-ગજબ પરંપરા અને શનિદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા વિશે સંપૂર્ણ માહિતી."







